ટેકાના ભાવે ખરીદી અંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલનો વિડીયો
ગુજરાતમાં લાભ પાંચમ બાદ તા. ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે તેવું કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવેલ છે જેની વધુ માહિતી માટે આ વિડીયો જુવો